શું કહેવું યાર આ શહીદ શબ્દ વિશે… શહીદની પદવીથી જેને સંબોધવામાં આવે છે એ વ્યક્તિ અને એનો પરિવાર ખૂબ જ નસીબ વાળા હોય છે. આ એક પદવી મેળવવા માટે તો કેટલું ગુમાવવું પડે છે.. જે એ વ્યક્તિને ઓળખતા પણ નથી એના માટે , એની રક્ષા માટે પોતાના પરિવાર છોડીને જવું પડે છે. વિચાર … Read more