સન 1999 માં ભારતે એક ઘાતક યુદ્ધનો સામનો કર્યો. જેની ચર્ચા વિશ્વભરમાં થયેલી હતી. એ યુદ્ધ એટલે કારગિલનું યુદ્ધ….જેનું મુખ્ય કારણ પાકિસ્તાનના નાપાક ઇરાદા જેમકે કાશ્મીર પર કબજો અને સિમલા કરારને તોડવો… ઠંડીમાં ખાલી પડેલા ભારતના બંકરોમાં પાકિસ્તાની ઘૂસણખોરોએ કબજો જમાવી લીધો જેની જાણ ભારતીય સેનાને પાછળથી થઇ. પાકિસ્તાની સૈનિકોએ ભારત-પાક નિયંત્રણ રેખા પાર કરી કાશ્મીરના શિખરો…
बहुत सारा लिखा हमने प्यार मोहब्बत पे तो कभी लिखा समाज के मुद्दों पर। पर आज में लिखना चाहती हूं उन देश के जवानों के नाम जो चौबीसों घंटे सरहद पर खड़े है, सिर्फ अपने परिवार के लिए ही नहीं इस देश के हर परिवार के लिए और अपनी भारत माता कि रक्षा के लिए।। यह पंक्तियां हमारे फौजी भाईयो…
ત્રિરંગો તો છે,દેશ નું માન, દેશવાસીઓ નું સન્માન… એતો છે દેશની શાન… એમાં ત્રણ રંગો શોભે, શોભે અશોકચક મહાન.. ત્રિરંગો તો આપણી શાન છે,અભિમાન છે .. એ તો આપણું માન છે..આપણા રાષ્ટ્રધ્વજ આપણા ત્રિરંગા માં ત્રણ રંગ શોભે છે એટલે જ આપણે ત્રિરંગો કહીએ છે.. ત્રિરંગો એટલે ત્રણ રંગો..ત્રણ રંગો માં કેસરી,સફેદ અને લીલા રંગ નો સમાવેશ થાય…